ભગતસિંહની જેલડાયરી
ભગતસિંહની જેલ ડાયરી | jail diary of Bhagatsinh | Gujarati | quotes | life
પુસ્તકનું નામ:
ભગતસિંહની જેલડાયરી
લેખકનું નામ:
ભગતસિંહ
પ્રેરણાત્મક વાક્યો:
∆ વિપત્તિઓ તો વ્યક્તિને પૂર્ણતા તરફ દોરી જાય છે.
∆ આપણે માત્ર આપણા સમયની આવશ્યકતાની ઉપજ માત્ર છીએ.
∆ વિદ્રોહને ક્રાંતિ કહી શકાય નહીં જો કે એવું બની શકે છે કે વિદ્રોહનું અંતિમ પરિણામ ક્રાંતિ હોય
∆ ક્રાંતિ શબ્દનો અર્થ પ્રગતિ માટે પરિવર્તનની ભાવના અને આકાંક્ષા છે
પુસ્તક વિશે ટૂંકમાં:
'ભગતસિંહની જેલડાયરી' એ ક્રાંતિકારી ભગતસિંહ દ્વારા લાહોર સેન્ટ્રલ જેલ (૧૯૨૯-૧૯૩૧)માં કારાવાસ દરમિયાન લખવામાં આવેલી ટિપ્પણીઓ અને લેખનનું સંકલન છે. આ પારંપરિક અર્થોમાં એક ડાયરી નથી, બલ્કે વિભિન્ન વિષયો પર એમના વિચારોનો સંગ્રહ છે.
આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ?
૨૩ વર્ષની વયે દેશ માટે શહીદ થનારા આ મહાન વ્યક્તિના વિચારને જાણવા માટે.
ભગતસિંહની જેલ ડાયરી | jail diary of Bhagatsinh | Gujarati | quotes | life
#bhagatsingh #jaildiaryofbhagatsinh #gujarati #quotes #life #motivation #inspiration
What's Your Reaction?